ધો- 6 થી 8 વિદ્યાર્થી જુદા જુદા સ્થળની મુલાકાત અને દસ દિવસ દફતર વગરનો કાર્યક્રમ અસરકારક રીતે ઉજવવા માર્ગદર્શન આપ્યું
સમગ્ર શિક્ષા ખેડા દ્વારા આયોજિત મહેમદાવાદ કઠલાલ અને ખેડા તાલુકાના પ્રી વોકેશનલ શાળાઓના આચાર્ય અને નોડલ શિક્ષકોની એક દિવસની તાલીમ મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી બીઆરસી ભવન ખાતે યોજવામાં આવી હતી.આ પ્રી-વોકેશનલ તાલીમ કાર્યક્રમમાં 152 શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે તાલીમમાં જુદા જુદા વિષયો ઉપર બી આર પી AR & VE પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં કામ કરતા તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવી હતી . આ કાર્યક્રમમાં ધોરણ 6 થી ધોરણ-8 ના વિદ્યાર્થીઓને જુદા જુદા સ્થળની મુલાકાત અને દસ દિવસ દફતર વગર નો કાર્યક્રમ અસરકારક રીતે ઉજવવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
By admin
|
|
Views: 138
title 21
અભ્યાસ કરવા જાય ત્યારે વોકેશનલ શાળાઓમાં જુદા જુદા ટ્રેડ ચાલી રહ્યા છે તે અંગેની સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે તાલીમમાં તજજ્ઞ તરીકે રાજેન્દ્ર મિસ્ત્રી, અશોકભાઈ ચૌહાણ, ભરતભાઈ ડાભી, રાજહંસ, આરીફ મન્સૂરી, કૃપાલીબેન ચૌહાણ દ્વારા પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ મહેમદાવાદ તાલુકાના બીઆરસી કો. ઓ. દિપકભાઈ સુથાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
Latest News
મહેમદાવાદના 6 વિદ્યાર્થીઓ જવાહર નવોદય પરીક્ષા પાસ કરી મેરીટમાં પસંદગી થતા હવે કેન્દ્ર સરકારની યોજનાનો લાભ મેળવશે
તાલુકાના કનીજ પે સેન્ટર શાળા, વાઠવાળી કન્યાશાળા, નાની અડબોલી પ્રાથમિક શાળા અને અરેરીની શાંતિનિકેતન શ...
ત્રણ માળના હોલમાં પ્રથમ માળ બેન્કવેટ હોલ અને રસોડું, બીજો માળ લાયબ્રેરી અને ત્રીજા માળે ઓડિટોરિયમ બનાવાયુ
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા રૂ 20 કરોડના ખર્ચે અત્યાધુનિક હોલ તૈયાર કર્યો