તરીકે મૂકાયેલ સંદિપ ઘનશ્યામભાઇ મિસ્ત્રી વડોદરા થી નડિયાદ શહેર, જીતેન્દ્ર કરશનભાઇ ખસિયા ભાવનગર થી ખેડા, જીગ્નેશ લલિતચંદ્ર કામદાર સુરત થી મહેમદાવાદ, ઉપેન્દ્રસિંહ અનિરૂધ્ધસિંહ ગોહિલ ભાવનગર થી નડિયાદ ગ્રામ્ય, અશોક જે ગોહિલ જૂનાગઢના વંથલી થી ખેડા, પી. જે. પટેલ વડોદરાના સાવલી થી ઠાસરા, મનહરસિંહ પી સોલંકી અમરેલીના વડિયા થી પી આર ઓ ખેડા, નાગજીભાઇ રામભાઇ દેસાઇ ગાંધીનગર થી કપડવંજ અને રીટાબેન પ્રવિણચંદ્ર રામી અમદાવાદ થી ગળતેશ્વર મૂકાયા છે.જિલ્લામાં ફરજ બજાવતા ત્રણ નાયબ મામલતદારને મામલતદાર તરીકે બઢતી મળેલ જીગ્નેશ કુમાર વિઠ્ઠલભાઈ પટેલ ખેડા થી મામલતદાર સાવલી વડોદરા, રાજેન્દ્ર કુમાર ખુશાલભાઇ જાદવ ખેડા થી વડોદરા શહેર અને હર્ષદકુમાર સોમાભાઇ પરમાર ખેડા થી કડાણા તા.મહિસાગર મૂકાયા છે.
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા શુક્રવાર મધરાતે મામલતદાર અને નાયબ મામલતદારને બઢતી આપી બદલી કરાઇ છે. જેમાં રાજ્યના 86 મામલતદાર અને 108 નાયબ મામલતદાર મામલતદાર તરીકે બઢતી અપાઇ છે. જેમાં ખેડા જિલ્લામાં 5 મામલતદારની બદલી થઈ છે. ત્યારે 3 નાયબ મામલતદારને બઢતી અપાઇ છે.
જેમાં મયુરકુમાર એ પ્રજાપતિ પીઆરઓ ખેડા થી મામલતદાર પ્રમુખ ઓફીસર લેન્ડ એક્વિઝિશન અમદાવાદ, એસ. આર. બારીયા મહેમદાવાદ થી કઠલાલ, પારૂલબેન એમ શાહ નડિયાદ ગ્રામ્ય થી કલેકટર ઓફિસ મોરબી, વી. એ. પૂરોહિત માતર થી ઇલેક્શન વિભાગ વડોદરા, રમેશભાઈ પી પરમાર કપડવંજ થી એસએસપીએ વડોદરા બદલી કરાઇ છે. ત્યારે બઢતી સાથે મામલતદાર